Jay Sardar
જય સરદાર ગૌ સેવા સમાજ ટ્રસ્ટ

જય સરદાર ગૌ સેવા સમાજ ટ્રસ્ટ

જય સરદાર ગૌ સેવા સમાજ ટ્રસ્ટ કોઠારીયા કુલ ૪પ થી પ૦ વિઘા જમીન મા બનેલ છે. તેમાં પાંચ(પ) વિભાગ પાડેલ છે. અને આ સંસ્થામાં ૯૦૦ થી ૧૦૦૦ ગાયમાતાનું પાલન પોષણ થાય છે.

ફોટો ગેલેરી

  • Jai Sardar Gaushala
  • Jai Sardar Gaushala
  • Jai Sardar Gaushala

સ્થાપના : તા. ૦૩-૦૪-૨૦૦૦

કાર્યરત :

તા. ૨૩-૧૨-૨૦૦૧ થી નોંધણી નં. ઈ ૬૫૨૭ આ સંસ્થા ને મળતુ દાન ૮૦ જી.હેઠળ કરમુકિત ને પાત્ર છે.

સૌ પ્રથમ ગૌશાળા બનાવી ગાયમાતાની સેવા કરવી. એવો વિચાર કોઠારીયા ગામના વતની એવા શ્રી અશોકભાઈ મોહનભાઈ વેકરીયા ને આવ્યો.

માટે આ સંસ્થાના પાયાના પથ્થર એવા શ્રી.

૧) શ્રી અશોકભાઈ મોહનભાઈ વેકરીયા
ર) શ્રી ગોરધનભાઈ અરજણભાઈ લક્કડ

આ બધા કાર્યકરો ના તન,મન અને ધન ના સહયોગથી ૨૦૦૧ મા કાર્યરત થયેલ આ સંસ્થા આજે ૨૦૧૮ મા વટવૃક્ષ બની.

આ સંસ્થા ને વેગવંતી બનાવનાર સંસ્થા ના પ્રમુખ શ્રી સ્વ. પાંચાભાઈ  શામજીભાઈ સોરઠીયા (શૈલેષ ગ્રુપ મવડી) કે જેઓ  એ આ સંસ્થા ને તન,મન અને ધન થી પૂરે પૂરો સહકાર આપી આ સંસ્થા ની બહુ સેવા કરેલ છે.