સ્થાપના : તા. ૦૩-૦૪-૨૦૦૦
કાર્યરત :
તા. ૨૩-૧૨-૨૦૦૧ થી નોંધણી નં. ઈ ૬૫૨૭ આ સંસ્થા ને મળતુ દાન ૮૦ જી.હેઠળ કરમુકિત ને પાત્ર છે.
સૌ પ્રથમ ગૌશાળા બનાવી ગાયમાતાની સેવા કરવી. એવો વિચાર કોઠારીયા ગામના વતની એવા શ્રી અશોકભાઈ મોહનભાઈ વેકરીયા ને આવ્યો.
માટે આ સંસ્થાના પાયાના પથ્થર એવા શ્રી.
૧) શ્રી અશોકભાઈ મોહનભાઈ વેકરીયા
ર) શ્રી ગોરધનભાઈ અરજણભાઈ લક્કડ
આ બધા કાર્યકરો ના તન,મન અને ધન ના સહયોગથી ૨૦૦૧ મા કાર્યરત થયેલ આ સંસ્થા આજે ૨૦૧૮ મા વટવૃક્ષ બની.
આ સંસ્થા ને વેગવંતી બનાવનાર સંસ્થા ના પ્રમુખ શ્રી સ્વ. પાંચાભાઈ શામજીભાઈ સોરઠીયા (શૈલેષ ગ્રુપ મવડી) કે જેઓ એ આ સંસ્થા ને તન,મન અને ધન થી પૂરે પૂરો સહકાર આપી આ સંસ્થા ની બહુ સેવા કરેલ છે.